વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના હીરાઉદ્યોગ વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વાર તેમજ ફેઝ-1ના કાર્યોનું લોકાર્પણ કરશે. સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસના ઝડપી વિકાસ માટે...
ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતન આવવાના છે કર્ણાવતી મહાનગર ભાજપ ના મીડિયા સંયોજક વિક્રમ જૈને કહ્યું હતું કે મને ભાજપની...
આદિજાતિ બાળકોની “સંજીવની” દૂધ સંજીવની યોજનાઃ અમીરગઢ તાલુકાના વિરમપુર લોકનિકેતન આશ્રમશાળામાં દૂધ સંજીવની યોજના બાળકો માટે આશીર્વાદરૂપ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ-...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઈ. એ. એસ.ઑફિસર્સ વાઈવ્ઝ વેલ્ફેર એસોસીએશયન દ્વારા ગાંધીનગરમાં આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી આદ્યશક્તિની આરતી કરી હતી મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન,મુખ્ય...
સી.આર.પાટીલ ગુજરાતના સુપર સીએમ બનીને ગુજરાત ચલાવી રહ્યા છે અને એના કારણે તમામ લોકો ત્રાહિમામો પોકારી ચૂક્યા છે: ઈસુદાન ગઢવી જો સી.આર.પાટીલ મુખ્યમંત્રી બનશે તો એ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જે પ્રકારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ટીમે 27 વરસથી શાષન...
આદિવાસી વિધાનસભાઓ જીતવા માટે ભાજપનો માસ્ટર પ્લાન ! ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટી રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો જીતવા માંગે છે ત્યારે વર્ષોથી કોંગ્રેસની મતબેંક...
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે GTUના નવીન કેમ્પસનું ભૂમિપૂજન ગાંધીનગરના લેકાવાડા ખાતે ૧૦૦ એકરમાં ગુજરાત ટેકનોલૉજીકલ યુનિવર્સિટીનું નવું ઇકો-ફ્રેન્ડલી કેમ્પસ આકાર લેશે...
આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એ નવસારીના લીમડા ચોક જલાલપુર ખાતે ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર કર્યો. ગોપાલ ઇટાલિયાએ ઘરે ઘરે જઈને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 30મી સપ્ટેમ્બરે નવી તારંગા હિલ-અંબાજી-આબુરોડ બ્રોડગેજ રેલવે લાઇનનું ભૂમિપૂજન કરવામાં આવશે. રૂપિયા 2700 કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ પામનારી આ રેલવે...