ગુજરાત ના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વિજયાદશમીના પાવન અવસરે મુખ્યમંત્રી નિવાસસ્થાને સુરક્ષા કર્મીઓની સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રપૂજન કર્યું અને સૌ સુરક્ષાકર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી.હતી..
પ્રદેશ ભાજપ મીડિયા સેલ ના કન્વીનર યજ્ઞેશ દવે એ દિલ્હી સરકારની શિક્ષણ નીતિને લઇ કર્યા પ્રહારો પ્રદેશ ભાજપ ના મીડિયા સેલ કન્વીનર યજ્ઞેશ દવેએ ટ્વીટ કરીને...
આપ’ રાષ્ટ્રીય પરિષદ સદસ્ય રાકેશ હિરપરાએ પુરાવા સાથે ભાજપના વધુ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો. ભાજપ સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પાણીનું કૌભાંડ આચર્યું: રાકેશ હિરપરા ભાજપ...
જેમ ભાજપવાળા આદિવાસી સમાજ અને 40 વિચરતી અને વિમુક્ત જનજાતિઓ માટે અપશબ્દો વાપરે છે તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ: દક્ષિણ છારા ટુરિઝમ અને એવીએશન મિનિસ્ટર...
અરવિંદ કેજરીવાલ માટે અડચણ ઊભી થાય એ માટે ગઈકાલે આમ આદમી પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તા વિજય નાયરની CBIએ ધરપકડ કરી છે: ઈસુદાન ગઢવી સ્ટ્રેટેજી અને પ્લાનિંગનું...
30 તારીખે PM બનાસકાંઠામાં ₹ 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે વિવિધ આવાસ યોજના અંતર્ગત 61805 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે તારંગા હિલથી આબુ...
દિવાળી અગાઉ મોદી સરકારની ભેટ, મફત રાશન યોજના વધુ ત્રણ મહિના લંબાવાતા ગુજરાતના 3 કરોડ 48 લાખ લોકોને લાભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની...
કેન્દ્ર સરકારની ગુજરાતને એક વધુ મોટી ભેટ: અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનો થશે પુનઃવિકાસ ગુજરાતના સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરથી પ્રેરિત હશે અમદાવાદ રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે ‘સ્વચ્છ ટોયકેથોન’ની શરૂઆત કરી * નકામી સામગ્રીમાંથી રમકડા બનાવવાની સ્પર્ધા * 28 સપ્ટેમ્બર 2022, નવી દિલ્હી: આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે...
30 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી આપશે ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ ગાંધીનગર રેલવે સ્ટેશનેથી વડાપ્રધાન વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી ગાંધીનગરથી મુંબઈની વચ્ચે દોડશે સેમી હાઇસ્પીડ...