કોંગ્રેસ દિશા વિહીન બની છે..હર્ષદ રીબડીયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા કોંગ્રેસ છોડી હવે ભાજપના કેસરિયા પહેરી લીધા છે…પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વિસાવદરના...
ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે “આઝાદી @૭૫ : PM ગતિ શક્તિ ગુજરાત” અંતર્ગત સેમિનાર મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યકક્ષાએ પી.એમ. ગતિશક્તિ ગુજરાત ઇન્ટીગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ લોંચ કરનારૂ...
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાઇ પ્રાકૃતિક ખેતી અને ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ અંગેની સમીક્ષા બેઠક કેન્દ્રીય કૃષિ મંત્રી રસાયણ –...
ભાજપ નેતા ના પુત્ર એ ફાયરિંગ કરતા પોલીસ થઇ દોડતી અરવલ્લી જિલ્લા પંચાયત ના પ્રમુખ લાલસિંહ ચૌહાણના પુત્રે વીરભદ્રસિંહે ફાયરિંગ કર્તાની સાથે જ અરવલ્લી જિલ્લાની પોલીસ...
સમગ્ર ગુજરાતના પટ્ટણી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર આઠ બાઈ માતાજી માનવા માં આવે છે ત્યારે આસો સુદ આઠમને દિવસે દેવીપુજક સમાજ દ્વારા આઠબાઈમાતાજીના ધામમાં મહા...
કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા ઉદેસિંહ ચૌહાણ પોતાના સેંકડો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. ઉદેસિંહ ચૌહાણ મહિસાગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પદ પરથી રાજીનામું આપીને આમ આદમી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં કરશે સૌની (SAUNI) યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ રાજ્યના જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં પહોંચશે નર્મદાના પાણી રૂ.300 કરોડથી...
ગાંધીધામ કોંગ્રેસના ઉપપ્રમુખ હાર્દિકભાઈ બારોટ પોતાના સેંકડો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. હાર્દિકભાઈ બારોટ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચુંટણી પ્રભારી ગુલાબસિંગ યાદવની ઉપસ્થિતીમાં આમ...
આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’ની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું એક આગવું કદમ -:વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવથી આઝાદીની શતાબ્દી ર૦૪૭ સુધીમાં દેશના અમૃતકાળ માટે...
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત ‘ગુજરાત દીપોત્સવી અંક – વિક્રમ સંવત ૨૦૭૮’ નું વિમોચન કર્યું. આ અંકમાં જાણીતા સર્જકો દ્વારા લિખિત...