ગાંધીનગર માં આર એ સી તરીકે બી કે જોશી ની કરાઈ નિમણુંક ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ત્રણ વર્ષ કે તેથી વધુ સમય થી ફરજ બજાવતા...
જામનગર ખાતે આયોજીત ‘ગરીબ કલ્યાણ મેળા’માં પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે પશુ ખાણ દાણ સહાય યોજનાનો શુભારંભ તેમજ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર એનાયત કરાયા રાજ્ય સરકાર દ્વારા...
સંસ્કૃત સાધના અંતર્ગત સંસ્કૃત ભાષાની હયાત સંસ્કૃત પાઠશાળાઓનું સશક્તિકરણ કરવાનો શિક્ષણ વિભાગનો ઐતિહાસિક નિર્ણય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ૩ સરકારી, ૩૪ અર્ધસરકારી અને ૯ અનુદાનિત એમ...
સંસ્કૃત ભાષા, સાહિત્ય ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનના સંવર્ધન હેતુ સામાજિક સહભાગિતા દ્વારા ‘સંસ્કૃત શક્તિ ગુરૂકુલ’ શરૂ કરવા શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય અદ્યતન શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓથી...
પ્રાથમિક શિક્ષક, વિદ્યા સહાયક, મુખ્ય શિક્ષકોના બદલી કેમ્પ ની તારીખો જાહેર કરતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી જિલ્લામાં આંતરિક બદલી કેમ્પ ૨૦ ઓક્ટોબર થી ૨૯ ઓક્ટોબર સુધી...
સત્તા જવાના બીકે જુના સચિવાલયમાં ભાજપે મોટા પ્રમાણમાં ફાઈલો સળગાવી: મનોજ સોરઠીયા ભાજપએ ચૂંટણી પહેલા હાર સ્વીકારી લીધી છે અને ભ્રષ્ટાચારના સબૂત રફે દફે કરવામાં આવી...
અરવિંદ કેજરીવાલ 16,17 ઓક્ટોબર ના રોજ ગુજરાતમાં કરશે પ્રવાસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાનાર છે ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પાસેથી સત્તા આંચકી લેવા માટે...
પોલીસ દમન ના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા પાટણ માં અભિજીત બારડ ના નેતૃત્વ માં યોજાઈ રેલી પોલીસ દ્વારા ઠાકોર સમાજના યુવાનો પર કરાયેલા દમન ના વિરોધમાં...
ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ થકી સુરક્ષામાં વધારો કરીએ- ડૉ. નિમાબેન આચાર્ય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા વોર્ડ નંબર પાંચના શહેરીજનોને અને વેપારીભાઇઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાની સુવિધા આપવામાં આવી...
શહીદ વીર LNK ગોપાલસિંહ ભદોરિયાએ લશ્કરમાં આપેલી સેવાઓ અને દેશ માટે આપેલ બલિદાનનું સત્તાધારી ભાજપ ના શાસકો એ ધ્યાને રાખીને હીરાવાડી રોડ નું નામ શહીદ વીર...