મોરબી પુલ તૂટવાની ઘટનાની સુપ્રિમ કોર્ટેના સીનીયર જજની દેખરેખ હેઠળ એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ કરાવવા માંગ કરતા વીરજી ઠુંમર મોરબીમાં પુલ તૂટી પડવાથી સજાૅયેલ ગમખ્વાર...
હાય… તમારી લબકારાં લેતી જીભલડી લકવો મારી જાય, જોગણી ખમા કરો હાય… અમારા કાળઝાળ હૈયેથી ઊઠતી લાગે તમને હાય, જોગણી ખમા કરો તમે રુદ્રિકા, આંખ ફેરવી...
રાજકોટ ભાજપના સાંસદ આઘાતમાં મોરબી ઝૂલતો પુલ તૂટતાં બેનના પરિવારના 12 સભ્યોના મોત રાજકોટ ભાજપના સાંસદ મોહન કુંડારિયાનાં બેનના કુટુંબના મોરબી ઝૂલતા પુલની ઘટનામાં 12 સભ્યનાં...
મોરબી દુર્ઘટના માટે કોણ જવાબદાર? મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બન્યો હતો ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા એ દરમ્યાન 30 બાળકો સહીત...
મોરબીના મૃતકો અને પીડિતોને સહાનુભૂતિ આપવા આખા દિવસ દરમિયાન અમે કોઈપણ રાજકીય કાર્ય નહીં કરીએ: ગોપાલ ઈટાલિયા મોરબીના પીડિતોને સંવેદના દર્શાવા ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીના...
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુએ મોરબીમાં ઝૂલતો પુલ નદીમાં તૂટી પડવાની દુર્ઘટનામા નાના બાળકો સહીત ૪૨ જેટલા લોકોના મૃત્યુ અંગે અને ઘાયલો અને સ્વજનો પ્રત્યે ઉંડા...
આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ રાજકોટના ધોરાજીમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી. ગુજરાતમાં અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો...
પાટીદાર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા. પાટીદાર નેતા ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા. ’આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી...
વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર પેજ સમિતિ સ્નેહ મિલન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે...
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હર્ષ સંઘવી મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે,...