અરવલ્લી ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલની ઉમેદવારી ને લઇ કાર્યકરોએ કર્યો વિરોધ ? અરવલ્લી જિલ્લા ભાજપ ના પ્રમુખ રાજેન્દ્ર પટેલે મોડાસા બેઠક માટે દાવેદારી કરી છે ત્યારે...
આપ બીજેપીની બી ટીમ છે,આપના કટ્ટર ઇમાનદાર કાર્યકર્તાઓનો આરોપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ કટ્ટર ઇમાનદાર અને રાષ્ટ્રવાદી પાર્ટીનુ લેબલ લઇને ફરતી આમ આદમી...
KIIT યુનિવર્સિટીમાં હર્ષોલ્લાસ સાથે છઠ પર્વની ઉજવણી, વિશેષ કાર્યક્રમનું આયોજન મહાપર્વની ઉજવણીમાં ડો. સામંતા પણ ઉપસ્થિત રહ્યા ઉત્તર ભારતના સૌથી મહત્ત્વના તહેવાર- છઠ...
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સેવાના સ્થાપક ઇલાબેન ભટ્ટના નિધનને લઇ દુઃખ વ્યક્ત કર્યું છે.. SEWA સંસ્થાના સ્થાપક, અગ્રણી સમાજસેવિકા ‘પદ્મભૂષણ’ ઈલાબેન ભટ્ટના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત...
અમદાવાદમા ભાજપંના ઉમેદવારોના પેનલની યાદી જોઇને ચોંકી જવાશે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ની જાહેર કરનાર છે.ત્યારે બીજેપી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રકિયા તેજ બનાવી...
આપ’ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ મોરબીની દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભામાં હાજરી આપી. ઈસુદાન ગઢવીએ સાણંદના દહેગામડા, દસાડા અને વિરમગામમાં આયોજિત પ્રાર્થના...
મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ આજે રાજ્યવ્યાપી શોકના પગલે અમદાવાદના ટાગોર હૉલ ખાતે AMC દ્વારા પ્રાર્થના સભાનું આયોજન મોરબી દુર્ધટનાના...
અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાને ભાજપ ફરી આપશે ટિકિટ ? કોંગ્રેસના પૂર્વ અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાને પણ ભાજપ દ્વારા ફરીવાર ટિકિટ આપવામાં આવશે..સૂત્રોની વાત સાચી...
ભાજપના ક્યાં ધારાસભ્ય ને કરાઈ શકે છે રિપીટ ? કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું એલાન 2 નવેમ્બર ના રોજ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ...
ઝૂલતા પુલ મામલે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મોરબી પહોંચી સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની બનેલ ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ઘટના...