ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના 19માં વાર્ષિકોત્સવ “કલાંજલી” માં મેયર હિતેશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે હિતેશ મકવાણાએ કહ્યું હતું કે શિક્ષણ સાથે સંસ્કાર સિંચન...
રાજકોટ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકળ સંસ્થાને 75 વર્ષ પુર્ણ થતા યોજાયેલા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યૂઅલી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા....
ઉદ્યોગ પ્રધાનની કઈ જાહેરાત થી એમ એલ એ સહીત પ્રધાનો મુંઝવણમાં મુકાયા ? મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીત 16 પ્રધાનોની શપથવિધિ યોજાઈ ગઈ છે.તમામ પ્રધાનોને તેમના ખાતાનો...
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નદીના પશ્ચિમ કિનારે ઇવેન્ટ સેન્ટર અને એલિસબ્રિજ વચ્ચે ફ્લાવર પાર્કનું નિ ર્માણ કરવામાં આવેલ છે. સ દર ફ્લાવર પાર્ક ખાતે અમદાવાદ મ્યુનિસિપલ...
આગામી મહિનામાં નવી ટ્રાફિક પોલીસી સરકાર જાહેર કરશે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં ટ્રાફિક પોલિસીની જાહેરાત કરવામાં આવશે સૂત્રોની વાત સાચી માનીએ તો જેમાં ફરજીયાત પ્રમાણે...
આમ આદમી પાર્ટીના પ્રદેશના હોદેદારોમાં ફેરફાર કરવાની કેમ જરૂર પડી? ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો 5 બેઠકો સાથે સમગ્ર ગુજરાતમાં 13ટકા મતો સાથે 40લાખ...
16 આર્મી જવાનોના મોત ચાર જવાનોને ગંભીર ઇજા કેન્દ્રીય રક્ષા પ્રધાને દુઃખ વ્યકત કર્યું સિક્કિમમાં શુક્રવારે સવારે ઊંડી ખીણમાં આર્મીની બસ પડી જતાં 16 જવાનના મોત...
સંઘ પરિવારની ભગિની સંસ્થા ગણાતી નેશનલ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા દિલ્હીમાં મેઘાલય હોઉસમાં રાત્રી ભોજનનું આયોજન કરાયું છે.જેમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જોન બાર્લા ઉપસ્થિત રહેનાર છે.....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર સહીત વધુ ત્રણ સ્થળોને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની ટેન્ટેટિવ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે...
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ રાહુલ ગાંધીને શું કહ્યું ચીનમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે નિષ્ણાતો દ્વારા ચેતવણી ઉચ્ચારવામા આવી રહી છે કે આગામી...