By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં  જાહેર કરશે પહેલી આ ગેરંટી સ્કીમ-થયો મોટો ખુલાસો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં  જાહેર કરશે પહેલી આ ગેરંટી સ્કીમ-થયો મોટો ખુલાસો
અમદાવાદગુજરાત

અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં  જાહેર કરશે પહેલી આ ગેરંટી સ્કીમ-થયો મોટો ખુલાસો

Web Editor Panchat
Last updated: July 20, 2022 8:26 pm
Web Editor Panchat Published July 20, 2022
Share
SHARE

અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં  જાહેર કરશે આ પહેલી ગેરંટી સ્કીમ-થયો મોટો ખુલાસો

દિલ્હીના સીએમ અરંવિંદ કેજરીવાલ ગુરુવારે ગુજરાત આવી રહ્યા છે,,ત્યારે તેઓ પ્રથમ ગેરંટી જાહેર કરશે, ત્યારે તમામની નજર એના ઉપર જ છે કે કેજરીવાલ કેવા પ્રકારની ગંરેટી જાહેર કરશે, ત્યારે આપના નેતાઓ કહી રહ્યા છે, ગુજરાતની રાજનીતિમાં આ જાહેરાતથી ભારે ફેર બદલ થવાનુ છે, આ જાહેરાતની રાહ કોંગ્રેસ અને ભાજપ પણ જોઇ રહ્યા છે,

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભારતિય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતના મતદારો માટે શુ કરવાના છે તેને લઇને પોતાની રણનીતિ લોકો સામે મુકી રહ્યા છે ભાજપે ગુજરાત સરકારથી માંડી કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓ ગણાવી રહી છે,,તો ગુજરાતમાં શાંતિ સલામતીને આધાર બનાવીને મતદારો રિઝવી રહી છે ,તો કોંંગ્રેસ ભાજપ સરકારની નિષ્ફળતા,, મોંધવારી, ખેડુતો, બેરોજગારી જેવા મુદ્દે મતદારો પાસે જઇ  રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના મતદારોને દિલ્હી અને પંજાબ મોડલની જેમ ગુજરાતના મતદારોને લાભ આપવાની વાત કરી રહી છે,

ઉલ્લેખનિય છે કે કચ્છના અંજાર જિલ્લામાં મળેલી બેઠકમાં આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગઢવીએ કહ્યુ હતુ કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મતદારોને રુ 10 લાખનો ફાયદો થશે જેના માટે મફત વિજળી, પાણી, સારી સ્કુલો, બસોમાં મહિલાઓને મફત સુવિધાઓ, વડીલોને ચાર ધામની યાત્રા, વિગેરે જેવા લાભો છે, તે સિવાય શિક્ષણ અને સ્વાસ્થયમાં પણ લાભ આપવાનો દાવો આમ આદમી પાર્ટી દ્વારા થઇ રહ્યુ છે, ત્યારે અરવિંદ કેજરીવાલ બુધવારે સાંજે સુરત આવી જશે, અને તેના પછી ગુરુવારે તેઓ સમગ્ર દિવસ દરમિયાન કાર્યક્રમો કરશે, જેમાં નવા સંગઠનની સમિક્ષા, ટાઉન હોલ જેવા કાર્યક્રમમાં હાજરી આપશે, તો નવી ગેરંટી સ્કીમ પણ જાહેરાત કરશે સુત્રો કહે છે કે કેજરીવાલ શહેરોને ટાર્ગેટ કરશે, એટલે કે શહેરી મતદારોને રિઝવવા માટે ખાસ જાહેરાત કરી શકે છે

નિષ્ણાંતો માને છે કે શહેરી મતદારોને પ્રભાવિત કરવુ હોય તો આરોગ્ય , શિક્ષણ વિજળી અને પાણી પૈકી કોઇ એક સેવા મફત આપવાની જાહેરાત થઇ શકે છે, ખાસ કરીને વિજળીનુ બિલ શહેરીવાસીઓને વધુ સતાવી રહ્યા છે, જેથી વિજળી મફત આપવાની જાહેરાત થઇ શકે છે,

આ અંગે કોંગ્રેસના નેતાઓ કહે છે કે કેજરીવાલ જે રીતે દિલ્હી અને પછી પંજાબવાસીઓને છેતરી રહ્યા છે તેમનો ફુગ્ગો જલ્દી ફુટી જશે, દિલ્હી અને પંજાબ અલગ છે, જ્યારે ગુજરાતની રાજકીય તાસીર અલગ છે લોકો આપને નહી સ્વિકારે,,

જ્યારે ભાજપના નેતાઓએ કહ્યુ કે આપ જે રીતે મફતની રાજનીતિ કરી રહ્યુ છે તેનાથી દેશના અર્થતંત્રને ભારે નુકશાન થશે, જે રીતે વિદેશ પ્રધાન એસ જય શંકરે કહ્યુ છે કે શ્રીલંકામાં જે હાલ થયા તે ઉદાહરણ છે ત્યારે આપણે આવી રાજનિતીથી દુર રહેવુ જોઇએ, અને ગુજરાતના મતદારો મફતની રાજનીતિને નહી સ્વિકારે,

આ અંગે આપના રાષ્ટ્રિય નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યુ છે કે જે રીતે આમ આદમી પાર્ટીની રાજનીતિ લોકો માટેની રાજનીતિ છે, અરવિંદ કેજરીવાલ જે રીતે દિલ્હી બાદ પંજાબમાં સફળ થયા છે,,તેનાથી મધ્યમ અને ગરીબ વર્ગ માટે તમામ યોજનાઓ વરદાન સાબિત થઇ છે, ત્યારે પીએમ નરેન્દ્રમોદી સહિત સમગ્ર ભાજપા ડરી ગઇ છે, ત્યારે અરવિદ જી શુ જાહેરાત કરશે તેના ઉપર સૌની નજર છે, પણ આવી અનેક ગેંરટી સ્કીમ જાહેર થશે જે ગુજરાતની રાજનીતિની સિકલ બદલી દેશે,

https://youtu.be/6NfnC2quOeo

આમ આદમી પાર્ટી ને મત એટલે કે જનતાને 10 લાખ રૂપિયાનો ફાયદો: કૈલાશદાન ગઢવી

 

You Might Also Like

વડાપ્રધાનના નેતૃત્વમાં દેશે વિકાસની એક નૂતન તરાહ તરાસી છે-સાંસદ ડો. ભારતીબેન શિયાળ

કૃષિ-પશુપાલન સહિત રાજ્યના સર્વગ્રાહી વિકાસનો મજબૂત પાયો  નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં નંખાયો છે

જ્યોતિષ વિદ્યા પ્રદાન ક્ષેત્રે કાર્યરત ગુજરાત ની નામાંકિત સંસ્થા એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી,મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીત મહાનુભાવોએ મતદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બલ્ક ડ્રગ પાર્ક નું કર્યું ભૂમિપૂજન

TAGGED:AAPArvind KejriwalFeaturedfreegujaratIsudan Gadhavi
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?