By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય, કોરોનાના કારણે બંધ રહેલી આ યોજના થશે ફરી પૂર્વવત
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય, કોરોનાના કારણે બંધ રહેલી આ યોજના થશે ફરી પૂર્વવત
ગુજરાત

વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય, કોરોનાના કારણે બંધ રહેલી આ યોજના થશે ફરી પૂર્વવત

Web Editor Panchat
Last updated: March 28, 2022 4:39 pm
Web Editor Panchat Published March 28, 2022
Share
SHARE

શાળામાં બાળકોના મધ્યાહન ભોજનને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 29 માર્ચથી આ યોજના રાજ્યમાં ફરી પૂર્વવત થશે. આ મામલે શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ માહિતી આપી છે.

 

 

29 માર્ચથી રાજ્યની 8 મહાપાલિકા અને 2 નગરપાલિકામાં આ યોજનાની શરૂઆત કરાશે. આ યોજનાની શરૂઆત ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામ ખાતેથી શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની હસ્તેથી કરવામાં આવશે.

અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, વડોદરા, ગાંધીનગર, નવસારી, સુરતમાં 29 માર્ચથી આ યોજનાનો પ્રારંભ થશે ત્યારબાદ ગુરૂવારથી રાજ્યભરમાં આ મધ્યાહન યોજના ફરી ર્વવત થશે.

 

તમને જણાવી દઈએ કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ઓનલાઈન શાળા ચાલતી હોવાના કારણે મધ્યાહન યોજના બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે શાળાઓ રાબેતા મજૂબ શરૂ થતા રાજ્યસરકાર દ્વારા ફરી વિદ્યાર્થીઓના હિતમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, કોરોનાકાળમાં મધ્યાહન યોજના બંધ હતી પરંતુ વિદ્યાર્થીઓને 2 લાખ 60 હજાર મેટ્રિક ટન જેટલુ અનાજનું વિતરણ કરવામાં આવ્યુ છે તેમજ મધ્યાહન ભોજન માટે રાજ્ય સરકારે 1400 કરોડની જોગવાઈ પણ કરી છે.

 

 

You Might Also Like

વાઈડ એન્ગલ ના રાકેશ પટેલે 74 મી વખત રક્તદાન કરી ને યુવાઓને એક નવો રાહ ચીંધ્યો

આટલું કરશો તો ભાજપમાં તમારી ટીકીટ થઇ જશે પાકી !

યુવક કોંગ્રેસ દ્વારા ગાંધીનગર શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કર્યો

રાજ્યના કુલ 478 ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ(SRS) અંતર્ગત મૃત્યુનાં કારણો અને લક્ષણોની માહિતી એકત્ર કરાશે આર્દ્રા અગ્રવાલ

પૈસો મારો પરમેશ્વરને હુ પૈસાનો દાસ ગીત ગાતા ઔડાના અધિકારીઓ !

TAGGED:important decisionstate governmentstudents
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?