અમદાવાદ

અમદાવાદના વિદ્યાર્થીઓએ પક્ષી બચાવવા માટે કયો મોટો સંકલ્પ કર્યો

Published

on

 

અમદાવાદના હાટકેશ્ર્વર ભાઈપુરા વોડઁ મા આવેલ અચઁના વિધાલય ના વિધાઁથી ઓ ચાઈનીઝ દોરી નો ઉપયોગ ટાળવા પતિઁજ્ઞા લઈ ને સંકલ્પબધ્ધ થશે
પક્ષી બચાવવા ના અભિયાન મા સામેલ થઈ ને પતંગ નહીં ચગાવવા માટે સંકલ્પ લીધો હતો જેથી વાહન ચાલકો અને રાહદારીઓ ઉપરાંત પક્ષીઓની જિંદગી બચાવી શકાય.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version