By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: CM અરવિંદ કેજરીવાલ કેમ થયા લાલ ઘુમ !, પીએમ મોદીને કરી દીધી આ અપીલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ઇન્ડિયા > CM અરવિંદ કેજરીવાલ કેમ થયા લાલ ઘુમ !, પીએમ મોદીને કરી દીધી આ અપીલ
ઇન્ડિયા

CM અરવિંદ કેજરીવાલ કેમ થયા લાલ ઘુમ !, પીએમ મોદીને કરી દીધી આ અપીલ

Web Editor Panchat
Last updated: March 11, 2022 9:17 pm
Web Editor Panchat Published March 11, 2022
Share
SHARE

પંજાબમાં આમ આદમી પાર્ટીને મળેલી પ્રચંડ જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) એમસીડી ચૂંટણી મોકૂફ કરાવવાના આક્ષેપ સાથે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર પર નિશાન સાધ્યું છે.

અરવિંદ કેજરીવાલે આ મામલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, ચૂંટણી પંચ આજ રોજ MCD ચૂંટણી તારીખની જાહેરાત કરવાનું હતું.

જોકે, આ જાહેરાતના એક કલાક પહેલા જ કેન્દ્ર સરકારે ચૂંટણી પંચને પત્ર લખી દિલ્હીના ત્રણેય નગર નિગમોને ભેળવી દઈ એક નગર નિગમ બનાવવા ઈચ્છીએ છીએ તેમ જણાવી  આ ચૂંટણી મોકૂફ કરવા કહ્યું હતું. જે બાદ ચૂંટણી પંચે સાંજે 5 કલાકે ચૂંટણી મોકૂફ કરવાની જાહેરાત કરી દીધી.

આ મામલે કેજરીવાલે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું કે, ભાજપ આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાથી ડરી ગઈ છે. તેમણે જણાવ્યું કે, ભારતના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું હશે કે કેન્દ્ર સરકારે ચૂંટણી પંચને પત્ર લખીને ચૂંટણી સ્થગિત કરવાની માંગ કરી હોય. કેજરીવાલે ચૂંટણી પંચ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

તેમણે ચૂંટણી પંચના આ નિર્ણય અંગે પીએમ મોદીને અપીલ કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદીજી સરકારો આવતી જતી રહે છે. આપણે કોઈ મહત્વના નથી, પાર્ટીઓ પણ મહત્વની નથી, માત્ર આપણો દેશ મહત્વનો છે. તેમણે કહ્યું કે, જો આપણે ચૂંટણી પંચ પર દબાણ લાવીએ છીએ તો તેનાથી ચૂંટણી પંચ નબળું પડે છે. કોઈ ચૂંટણી મોકૂફ થાય છે તો તેનાથી દેશ પણ નબળો પડે છે.

You Might Also Like

ભાજપમાં કુર્બાની આપશે કોણ !

હોળી પ્રગટાવવાનુ સાચુ મુહુર્ત શુ છે,,જાણો કેવી રીતે કરાય છે વર્તારો

ભાજપનાં ડોક્ટર કરશે કોગ્રેસનું ઓપરેશન !

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી ની બેઠક 5 ડિસેમ્બરના રોજ મળશે

દલિત અસ્મિતા સમ્મેલનથી કોને લાગ્યો ડર !

TAGGED:AAPAAPGujaratArvind KejriwalFeaturedIsudan GadhaviMCD Election
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?