By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: નરેશ પટેલ હવે રાજકારણથી રહેશે દુર- કરશે સમાજ સેવા !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > નરેશ પટેલ હવે રાજકારણથી રહેશે દુર- કરશે સમાજ સેવા !
ગાંધીનગરગુજરાત

નરેશ પટેલ હવે રાજકારણથી રહેશે દુર- કરશે સમાજ સેવા !

Web Editor Panchat
Last updated: June 5, 2022 7:55 pm
Web Editor Panchat Published June 5, 2022
Share
SHARE

નરેશ પટેલ હવે રાજકારણથી રહેશે દુર- કરશે સમાજ સેવા !

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ રાજકોટના એક કાર્યક્રમમાં સાથે દેખાયા, તેઓએ સાથે મિટીંગ પણ કરી છે, પણ હવે એ માની લેવાની જરરુ નથી કે નરેશ પટેલ ભાજપમાં જોડાશે,,
સુત્રોની માનીએ તો નરેશ પટેલ હવે રાજકારણમાં નહી જોડાય, તેઓએ હવે સમાજના મોભીઓની વાત માની લીધી છે, આટકોટમાં તેમને જે રીતે પીએમ નરેન્દ્રમોદીના કાર્યક્રમમાં આમંત્રણ ન આપાયુ તેનાથી
ભાજપે સ્પષ્ટ સંકેત આપીને નરેશ પટેલને સમજાવી દીધુ કે જો તેઓ કોંગ્રેસમાં જશે તો તેમના માટે કેવા પ્રકારની મુશ્કેલી ઉભી થઇ શકે છે,

ભાજપના કાર્યકર્તાઓએ પ્રધાનોના લીધા રિમાંડ-ધારાસભ્યો કામ ન કરતા હોવાની થઇ વ્યાપક ફરિયાદ !

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને લઇને હમેશાથી રાજકારણ ગરમાતુ રહ્યુ છે, ચર્ચા સૌથી વધુ ત્યારે થઇ જ્યારે તેઓએ કહ્યુ કે તેઓ રાજકારણમાં આવશે, જો કે તેઓ કયા પક્ષમાં જોડાશે તેને લઇને તેઓએ કોઇ સ્પષ્ટતા કરી ન હતી
ત્યારે છેલ્લા બે મહિનાથી સતત ચર્ચાઓ થતી રહી, ક્યારેક તેમના માટે કોગ્રેસે ઓફર આપી,,તો ક્યારેક ભાજપે તેમના માટે લાલ જાજમ બિછાવી, આમ આદમી પાર્ટી તો તેમને ઘર સુધી વધાવવા જવા પણ તૈયારી દર્શાવી,,
ક્યારે કોંગ્રેસ હાઇ કમાંડ સાથે ક્યારે પ્રશાંત કિશોર સાથે બેઠકોની ચર્ચાઓ થઇ,, તો ક્યારેક ભાજપના નેતાઓ સાથે પણ ચર્ચાઓની વાત ચાલતી રહી,, છતાં નરેશ પટેલને તારીખ પે તારીખ આપતા રહ્યા,, અંતે
તેમને લઇને સસ્પેન્સ જેમ જેમ વધતુ ગયું, તેમ તેમ રોમંચ ઓછુ થતુ ગયું,,

ગુજરાત વિધાનસભાની ચૂટણી પર સંધ બનાવશે સમકક્ષ વ્યવસ્થા તંત્ર-કાર્યકર્તાઓને સોપશે સીધી જવાબદારી !

એમાય જ્યારે સમાજમાં સર્વે કરાવવાની વાત આવી તેમ પણ નરેશ પટેલે ક્યારેક રાજકારણમાં જવુ જોઇએ તો ક્યાંક નથી જોઇએ, પરિવારે રાજકારણમાં જવાની સમ્મતિ આપતી વાતે પણ ચર્ચાઓ જગાવી,
એક તબક્કે તો નરેશ પટેલ ત્યાં સુધી કહી દીધુ કે હુ કન્ફ્યુઝ છું,, પણ નિર્યણ જલ્દી કરીશ,,તેવામાં ભાજપના નેતા ભરત બોઘરાએ રાજકોટના આટકોટના હોસ્પિટલનુ ઉદ્ઘાટન રાખ્યુ, જેમાં પીએમ નરેન્દ્રમોદીની હાજરી હતી
આ કાર્યક્રમમાં ખોડલધામના વડા તરીકે નરેશ પટેલનું નામ આંમત્રણ પત્રિકામા ન છાપવામાં આવ્યુ,અને ન તો તેમને આમંત્રણ આપવામા આવ્યુ, આ ઘટનાને લઇને પણ વિવાદ થયો, ત્યારે ભાજપની નેતાગિરીએ નક્કી કરી દીધુ હતુ કે
નરેશ પટેલને હવે ભાજપ પક્ષ કે તેનાથી જોડાયેલા કાર્યક્રમોમાં સ્ટેજ ન આપવો,, આમ ભાજપે ઇન્ડિકેશન આપતા,, નરેશ પટેલ પણ સમજી ગયા હતા તે આનાથી ખોડલ ધામ અને તેમની પ્રતિષ્ઠાને નુકશાન થશે

ભરત સિહ સોલંકીએ કહ્યું મને મારવાનો પ્રયત્ન થયો ,રેશ્મા પટેલે કહ્યુ હુ પતિ સાથે રહેવા માંગું છુ આરોપો પાયા વિહોણા !

પરિણામે તેઓએ નક્કી કર્યુ હવે તેઓ કમ સે કમ રાજકારણમાં નહી જાય, તેઓએ આ અંગે સીધી રીતે ભાજપ હાઇકમાન્ડ સુધી પોતાની વાત પહોચાડી દીધી કે તેઓ કોગ્રેસ કે અન્ય કોઇ પાર્ટીમાં નહી જોડાય,,તેમને માત્ર સમાજની સેવા કરવામાં
રસ છે,સમાજનું સંગઠન મજુબત બનાવવા, લોકોના વિકાસ,સમાજના ઉત્થાનમાં રસ છે, ત્યારે ભાજપે હવે સીધી તેમને પક્ષના કાર્યક્રમમાં હાજરી આપવા માટે સમ્મતિ દર્શાવી છે, રાજકોટની આ ઘટના માત્ર ઉદાહરણ છે, હવે
અનેક કાર્યક્રમો ભાજપના થકી ગોઠવાશે જેમાં નરેશ પટેલને સ્ટેજ પણ અપાશે અને મુખ્ય અતિથી પણ બનાવાય તે નવાઇ નહી,

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

You Might Also Like

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત

પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના

ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત

ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

50 વર્ષ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર આવ્યું, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચ્યું

TAGGED:abjpbharat bogharac r patilnaresh patelPolitics
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા ભાજપ રાજકારણ
બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે
ગાંધીનગર ગુજરાત ધર્મ દર્શન
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો કુંવરજીભાઇ બાવળીયા
ગાંધીનગર ગુજરાત
H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
ગાંધીનગર ગુજરાત હેલ્થ
રાજય સરકાર ભાવિક ભક્તો કેમ નહીં ઝુકે અંબાજી માં ચીકીનો પ્રસાદ વહેંચવા માટે સરકાર મક્ક્મ ઋષિકેશ પટેલ
ગાંધીનગર ગુજરાત ધર્મ દર્શન
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?