By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: તોડ કાંડ બાદ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ કેમ ઉતર્યા રજા ઉપર
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > તોડ કાંડ બાદ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ કેમ ઉતર્યા રજા ઉપર
અમદાવાદક્રાઈમગુજરાત

તોડ કાંડ બાદ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ કેમ ઉતર્યા રજા ઉપર

Web Editor Panchat
Last updated: May 11, 2022 8:33 pm
Web Editor Panchat Published May 11, 2022
Share
SHARE

તોડ કાંડ બાદ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ કેમ ઉતર્યા રજા ઉપર

હાર્દીક પટેલના કમલમ પ્રવેશ પર કોણે લગાવી બ્રેક !

શ્રીજી મધના માલિક હિમાશુ ભાઇ પટેલની ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીને કરેલ ફરિયાદ બાદ અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સાઢા ચાર લાખનો તોડ કરનાર
બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે,, ત્યારે મણિનગર પોલીસના કર્તા હર્તા પીઆઇ ડી બી ગોહિલ તેમના તાબાના બે કોન્સ્ટેબલ દ્વારા કરાયેલ તોડ કાંડ બહાર આવી જતા
તેઓ અગમ્ય કારણોસર પોલીસ સ્ટેશન આવવાનુ ટાળી રહ્યા છે, જેને લઇને મણિનગર પોલીસ સ્ટેશન અને પોલીસ બેડામાં ચર્ચા છે કે તેઓ શા માટે ગેર હાજર છે,,
શુ તેમની કોઇ આમાં ભુમિકા છે !

ગુજ્જુ ગર્લનો બિકીની અંદાજ- જ્યાં બોલીવુડની અભિનેત્રીઓ પણ ભરે છે પાણી

ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારે સમગ્ર ઘટનાની તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે,,ત્યારે સવાલ એ ઉઠે છે શુ તેઓ પોલીસ સ્ટેશનથી દુર રહીને તેઓ ડેમેજ કંટ્રોલ કરવા માંગે છે
કે પછી તોડ કાંડ બહાર આવી જતાા તેમની તબિયત બગડી છે કે શુ, તેને લઇને કોઇને પાસે જવાબ પણ નથી,

મણીનગર તોડ કાંડ મામલો- કોન્સ્ટેબલો સસ્પેન્ડ,પીઆઇની ભુમિકાને લઇને તપાસ તેજ !

You Might Also Like

ગુજરાત માંગે રોજગાર અભિયાનમાં શુ કોંગ્રેસ સાથે જોડાશે યુવાઓ !

કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર લાગેલા બળાત્કારના આરોપો મામલે ઉચ્ચસ્તરીય તપાસ શરુ-પીએમઓએ લીધી નોધ

રાજ્ય સરકારમાં નૈતિક તાકાત હોય તો MPHW પરિક્ષાના પેપરો ફુટતા રોકે- યુવરાજ સિહ જાડેજા

ગાંધીનગરમાં વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા ૭૦થી વધુ પ્રતિનિધિઓએ વડનગરની રૂબરૂ મુલાકાત લીધી

નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !

TAGGED:CURRUPTIONLEAVEmaninagarpitodkand
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?