By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પીએસઆઇની પરિક્ષા પેપરમાં હતા અનેક છબરડા- આ રહ્યા પુરાવા, યુવરાજ સિહ જાડેજાનો આરોપ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > પીએસઆઇની પરિક્ષા પેપરમાં હતા અનેક છબરડા- આ રહ્યા પુરાવા, યુવરાજ સિહ જાડેજાનો આરોપ
ગાંધીનગરગુજરાત

પીએસઆઇની પરિક્ષા પેપરમાં હતા અનેક છબરડા- આ રહ્યા પુરાવા, યુવરાજ સિહ જાડેજાનો આરોપ

Web Editor Panchat
Last updated: April 30, 2022 9:55 pm
Web Editor Panchat Published April 30, 2022
Share
SHARE

પીએસઆઇની પરિક્ષા પેપરમાં હતા અનેક છબરડા- આ રહ્યા પુરાવા, યુવરાજ સિહ જાડેજાનો આરોપ

પીએસઆઇની પરીક્ષાના પ્રિલિમ્સના પરિણામો આવી ગયા છે, ત્યારે તેને લઇને યુવા નેતા યુવરાજ સિહ જાડેજાએ સવાલો ઉભા કર્યા છે
તે સિવાય હવે પેપરમાં અનેક સવાલો ખોટા છપાયા હોવાના આરોપ લગાવ્યા છે,,પોતાના આરોપોને સાચા સાબિત કરવા માટે
ટ્ટીટર ઉપર પુરાવાઓ આપ્યા છે, અને પીએસઆઇની સમગ્ર પરિક્ષા સામે જ સવાલો ઉભા કરી દીધા છે,

ગુજરાતમાં ટિકીટ આપવામાં ભાજપ અપનાવશે કટ્ટર હિન્દુત્વ

પરિક્ષા પેપરોમાં ભુલ હતી આ રહ્યા પુરાવા-યુવરાજ

શુક્વારે યુવા નેતા યુવરાજ સિહ જાડેજાએ પીએસઆઇની પરિક્ષાના પરિણામો ઉપર સવાલો ઊભા કર્યા હતા,
જ્યારે શનિવારે યુવરાજ સિહે એક પછી એક ત્રણ ટ્ટીટ કર્યા,, જેમાં પીએસઆઇની પરિક્ષામાં જે પ્રશ્ન પત્રો હતા
તેમાં કઇ રીતે સવાલો ખોટી રીતે પુછાયા હતા, સાથે કેટલાક સવાલોના જવાબો ઓપ્શનમાં ખોટી રીતે છાપવામાં આવ્યા હતા
તેના પુરાવાઓ સાથે રજુ કર્યા, આ ટ્ટીટ તેઓએ ભરતી બોર્ડના વિકાસ સહાય,,હસમુખ પટેલ,સીએમઓ ગુજરાત,ગુજરાત
પોલીસ, હર્ષ સંધવી બધાને ટેગ કર્યા,

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કોને કહ્યુ પાટીદાર યુવાનો મુર્દાબાદ કરે છે તેમને સમજાવો


પ્રથમ ટ્ટીટમાં યુવરાજે લખ્યુ કે

આપ એક અધિકારી તરીકે સમજી શકો છો સ્પર્ધાત્મક પરીક્ષામાં એક માર્કસ ની વેલ્યુ(કિંમત) શું હોઈ છે.

આપ ઉપર શ્રદ્ધા છે કે આ ભૂલભર્યા પ્રશ્નોમાં સંવેદનશીલતા દાખવી ઉમેદવારોને યોગ્ય ન્યાય આપશો.

@Hasmukhpatelips

@VikasSahayIPS

@GujaratPolice

@CMOGuj

@sanghaviharsh

@Bhupendrapbjp

આપ એક અધિકારી તરીકે સમજી શકો છો સ્પર્ધાત્મક પરીક્ષામાં એક માર્કસ ની વેલ્યુ(કિંમત) શું હોઈ છે.

આપ ઉપર શ્રદ્ધા છે કે આ ભૂલભર્યા પ્રશ્નોમાં સંવેદનશીલતા દાખવી ઉમેદવારોને યોગ્ય ન્યાય આપશો. @Hasmukhpatelips @VikasSahayIPS @GujaratPolice @CMOGuj @sanghaviharsh @Bhupendrapbjp pic.twitter.com/cT2oWN9fqV

— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 30, 2022

ઇડરિયા ગઢની ભાજપ કોને આપશે ચાવી !

જ્યારે બીજા ટ્ટીટમાં યુવરાજે આ પુરાવાઓ આપ્યા અને લખ્યુ કે

વિસંગતાઓ ભરેલ પ્રશ્નોમાં પાઠ્યપુસ્તકો(GCERT + NCERT) તથા અન્ય ઓથેંટીકેટ(આધરુભૂત) પુરાવા પણ આપ્યા છે. અને 6 થી 7 પ્રશ્નોમાં વિસંગતતાઓ છે,
ઉમેદવાર દ્વારા એક એક પ્રશ્નના આપને ત્રણ થી ચાર અલગ અલગ આધારભૂત સાહિત્યના રેફ્રન્સ આપવામાં આવ્યા છે.
@Hasmukhpatelips

વિસંગતાઓ ભરેલ પ્રશ્નોમાં પાઠ્યપુસ્તકો(GCERT + NCERT) તથા અન્ય ઓથેંટીકેટ(આધરુભૂત) પુરાવા પણ આપ્યા છે. અને 6 થી 7 પ્રશ્નોમાં વિસંગતતાઓ છે,
ઉમેદવાર દ્વારા એક એક પ્રશ્નના આપને ત્રણ થી ચાર અલગ અલગ આધારભૂત સાહિત્યના રેફ્રન્સ આપવામાં આવ્યા છે.@Hasmukhpatelips pic.twitter.com/dJ6zOeEWyS

— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 30, 2022

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

જ્યારે ત્રિજા ટ્ટીટમાં યુવરાજે તંત્રના સલાહ સામે સવાલ ઉભા કર્યા છે અને લખ્યુ છે કે

🙏માનનીય શ્રી
@Hasmukhpatelips
સાહેબ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની જાહેર કરવામાં આવેલ આન્સર-કી માં 6 થી 7 પ્રશ્નોમાં વિસંગતતાઓ રહેલ છે.

આપના જ માર્ગદર્શન વીડિયો માં કહેવામાં આવેલ પાઠ્યપુસ્તક માંથી તૈયારી કરવી જોઈએ અને ઉમેદવારો એ કરી પણ છે. ઉમેદવારો દ્વારા

🙏માનનીય શ્રી @Hasmukhpatelips સાહેબ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની જાહેર કરવામાં આવેલ આન્સર-કી માં 6 થી 7 પ્રશ્નોમાં વિસંગતતાઓ રહેલ છે.

આપના જ માર્ગદર્શન વીડિયો માં કહેવામાં આવેલ પાઠ્યપુસ્તક માંથી તૈયારી કરવી જોઈએ અને ઉમેદવારો એ કરી પણ છે. ઉમેદવારો દ્વારા pic.twitter.com/ojtIXrEaxJ

— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 30, 2022

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

યુવાનો સાથે પરિક્ષા પેપર થકી થયો અન્યાય

આમ યુવરાજ સિહ જાડેજાએ ફરી એક વાર ગુજરાત પોલીસની ભરતી પ્રક્રીયા ઉપર સવાલ તો ઉઠાવ્યા છે સાથે પેપર બનાવવાથી લઇને છાપવામાં જે રીતે
લાલિયાવાડી થઇ રહી છે,,તેને પણ ઉજાગર કર્યા છે,,અથવા સીધી રીતે કહીએ તો યુવરાજ સિહ હવે તંત્રનુ કાન આમળી રહ્યા છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે
આટલા બધા સવાલોને છાપવામાં લોચા માર્યા પછી અનેક એવા ઉમેદવારો જેઓ એક કે બે માર્ક્સ માટે રહી ગયા હોય તેમાં તંત્રના ગરબડ પ્રશ્ન પત્રોના કારણે
થયુ છે,,એટલે લાગે છેકે હવે તંત્રના પાપે પણ અનેક ઉમેદવારો સાથે અન્યાય થયો છે,, જેથી આ મામલાને યુવાઓ કોર્ટમાં ઢસડવા માટે કાયદાકીય
સલાહ લઇ રહ્યા છે, તેમ જાણવા મળી રહ્યુ છે,

You Might Also Like

ગુજરાત નઈ તાલીમ સંઘના પ્રમુખ પદે મનસુખ માંડવિયાની કેમ કરાઇ વરણી

 પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાનાની ચાવીમાં અમિતશાહનો ફોટો- સંયોગ છે કે ભવિષ્ય માટે સંદેશ !

કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ કેમ ભુલ્યા !

ભારતી આશ્રમનો વિવાદ હવે સીબીઆઇને સોપવાની કરાઇ માંગ- બોગસ વિલ બનાવ્યા હોવાનુ છે વિવાદ

પાટીદાર અનામત આંદોલન સમિતિ ના નેતા જયેશ પટેલ અને ઉદય પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે

TAGGED:bharati boardbhupendra patelcm bhupendra patelFeaturedharsh sanghavipoliceVIKASH SAHAYyuvaraj singh jadeja
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?