By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ટિકીટ મેળવવાની લ્હાયમાં શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસઘાત કરતા જય પ્રકાશ પટેલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ટિકીટ મેળવવાની લ્હાયમાં શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસઘાત કરતા જય પ્રકાશ પટેલ
અમદાવાદગાંધીનગરગુજરાત

ટિકીટ મેળવવાની લ્હાયમાં શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસઘાત કરતા જય પ્રકાશ પટેલ

Web Editor Panchat
Last updated: April 6, 2022 9:13 pm
Web Editor Panchat Published April 6, 2022
Share
SHARE

 

ટિકીટ મેળવવાની લ્હાયમાં શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસઘાત કરતા જય પ્રકાશ પટેલ

ગુજરાતમાં આચાર્ય સંઘના પ્રમુખ સરકારના રમકણું બની ગયા હોવાના આરોપો લાગી રહ્યા છે, પરિણામે
અનેક જિલ્લા સંઘોએ વિરોધમાં પત્ર લખ્યા,સુત્રો કહી રહ્યા છે, કે પ્રમુખ જય પ્રકાશ પટેલે લુણાવાડા સીટ
ઉપરથી ઇલેક્શન લડવાના અભરખાના ભાગ રુપે સરકાર સાથે બેસીને શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસ ઘાત કર્યો છે

 

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

વિરોધનો પત્ર
વિરોધનો પત્ર

ભરત સિહ સોલંકી વિરુધ્ધ તેમના પત્ની રેશ્મા પટેલ પહોચ્યા કોર્ટ

આચાર્ય સંઘમાં પડ્યા તડા 

ગુજરાતમાં આચાર્ય સંઘ, શિક્ષક વચ્ચે હાલ વિવાદ સપાટી ઉપર આવી ગયો છે, જે રીતે આચાર્યસંધના પ્રમુખ જયપ્રકાશ બી પટેલે
પહેલા એચ એસ સી અને એસ એસ સીની ઉત્તરવહીઓએના પરિક્ષણ મુદ્દે આદોલનનો એલાન આપી દીધુ,, 4 એપ્રિલે આદોલનની જાહેરાત
કરી દેવાઇ,, શિક્ષકો અને આચાર્યો આદોલનની તૈયારી કરે તે પહેલા જય પ્રકાશ પટેલ ઉપર આરોપ લાગી રહ્યાછે કે જે રીતે તેઓએ કોઇને પણ
વિશ્વાસમાં લીધા વિના જે રીતે આંદોલનની જાહેરાત કરી,તેવી જ રીતે જિલ્લા આચાર્ય સંઘોને વિશ્વાસમાં લીધા વિના
આદોલન સમેટવાની જાહેરાત કરી દેવાઇ, જેના કારણે આચાર્ય મહામંત્રી ઉમેશ પટેલે પણ પ્રમુખને પત્ર લખીને સ્પષ્ટતા કરવા કહ્યુ છે
તો બીજી તરફ ભરુચ જિલ્લા આચાર્ય સંધના પ્રમુખે પણ પત્ર લખીને પોતોની નારાજગી વ્યક્ત કરી છે,,

સ્પષ્ટતા માટે પત્ર
સ્પષ્ટતા માટે પત્ર

 

ભાજપમાં કુર્બાની આપશે કોણ !

રાજકીય સ્વાર્થ અને લુણાવાડા ઇલેક્શન

સુત્રોની માનીએ તો જયપ્રકાશ પટેલે સમગ્ર રમત પોતાની રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા માટે કરી રહ્યા છે,
તેઓ આચાર્ય સંધના ઓથા હેઠળ 2022ના વિધાનસભા ચૂટંણી લુણાવાણાથી લડવા માંગે છે, અને એટલે જ
તેઓ સરકારમાં કહ્યાગરા બનવા માટે જાતે જ આદોલનન સમેટવાની જાહેરાત કરી દીધી,
કેટલાક આચાર્યોએ આ અંગે વિરોધ પણ નોધાવ્યો,,નારાજ આચાર્યોએ કહ્યુ કે જયપ્રકાશ પટેલે સરકાર સાથે બેસીને શિક્ષકો અને આચાર્યો સાથે દગો કર્યો છે,
કમ સે કમ આદોલન ચાર પાચ દિવસ સુધી ચલાવવાની જરુર હતી એક કે બે મુદ્દાઓ સરકાર માને પછી આંદોલનન ખેચવાની જરુર હતી
પણ જયપ્રકાશ પટેલે પોતાની રાજકીય સ્વાર્થની ચિન્તા કરીને આચાર્ય સંધ અને શિક્ષક સંઘનો ઉપયોગ કર્યો છે,

અસારવામાં બીજેપીમાં અનેક દાવેદાર !

જાણીએ જયપ્રકાશ પટેલની કરમ કુંડળી
સુત્રોની માનીએતો
પહેલા તો વાલી મંડળમાં હતા, પછી શિક્ષક સંધ અને અંતે આચાર્ય સંઘમાં પહોચ્યા
નામ નહી લખવાના શરતે આચાર્ય સંધના હોદ્દેદારોએ જણાવ્યુ છેકે
કાવા દાવા કરીને તેઓ આચાર્ય સંધનો પ્રમુખ પદ કબ્જે કર્યો હતો,
તેમના સમયમાં 2 હજાર નોન ગ્રાન્ટેડ શાળાઓની મહત્તમ મંજુરી અપાઇ
તેઓ ગ્રાન્ટેટ શાળાઓનુ પ્રતિનિધિત્વ કરે છે કે નોન ગ્રાન્ટેડ શાળાઓનો તે એક સવાલ છે,
તેઓ મહિસાગર જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચુક્યા છે
તેઓ 2017માં લુણાવાડા વિધાનસભા બેઠક માટે દાવો કર્યો હતો,જો કે ભાજપના આશિર્વાદ મળ્યા ન હતા
2019માં અપક્ષ ધારાસભ્ય રતન સિહ રાઠોડને ભાજપમાં લવાયા અને તેમને પ્રભાત સિહ ચૌહાણના સ્થાને
પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે મૈદાનમાં ઉતારાયા અને તેઓ ચૂંટણી જીત્યા,
પરિણામે રનતસિહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી,,
ત્યારે જયપ્રકાશ પટેલે ફરી આ સીટ માટે દાવો ઠોક્યો,, પણ ભાજપની નેતાગિરીએ તેમને કોઠું ના આપ્યું અને
બ્રહ્મ સમાજના વરિષ્ઠ આગેવાન એવા જીગ્નેશ સેવક ટિકીટ આપી,, અને તેઓ જીત્યા,,
સુત્રો કહે છે, તે સમય દરમિયાન જય પ્રકાશ પટેલે વિવિધ સંઘો પાસેથી ચૂંટણી માટે સહયોગ રાશી પણ ઉધરાવી હતી
જે રાશીનો ઉપયોગ જીગ્નેશ સેવકને પાડી દેવા માટે કરાયો, પણ જીગ્નેશ સેવકની સેવા સામે જય પ્રકાશ પટેલનો કારસો
ચાલ્યો નહી,
તે સિવાય પોતે તેમની પ્રમુખ તરીકે ટર્મ પુર્ણ થયા હોવા છતાં પહેલા એક વરસનું એક્સટેંશન લીધુ,, પછી પુર્ણકાલીક પ્રમુખ
રહેવાના બદલે માટે માત્ર છ મહિનાનુ વધારાનુ એક્સટેંશન લીધુ, ત્યારે કહેવાય છે કે તેઓ માત્ર 2022ના ઇલેક્શન દરમિયાન
શિક્ષકો અને આચાર્યોના ખભા બેસીને ભાજપ સરકારને દબાવીને ટિકીટ હાસંલ કરવા માંગે છે,
જો કે ટિકીટ અંગે નો નિર્ણય મોદી અને શાહ જ કરતા હોય છે,

You Might Also Like

લધુમતી મતો તોડવા બીજેપીનુ શુ છે પ્લાન બી ! કારોબારીમાં રહી ચર્ચા કે કોની ટીકીટ કપાશે !

વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે રુ3050 કરોડના વિકાસ કામોના લોકાર્પણ- ખાતમુહુર્ત

પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ

ચૂંટણી જીતવા માટે ભાજપે લોંચ કર્યો સસ્તો પ્લાન !

કામદાર મિત્રો માટે કર્મયોગી રથ બસ સેવા શરૂ કરતા કર્મશીલ વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશભાઈ મોદી

TAGGED:acharydanghBJPFeaturedgujaratjayprakash patellunavadashixak sangh
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?