By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સરકારે શ્રમિકોની ચિંતા કરી છે : બ્રિજેશ મેરજા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > સરકારે શ્રમિકોની ચિંતા કરી છે : બ્રિજેશ મેરજા
ગાંધીનગરગુજરાત

સરકારે શ્રમિકોની ચિંતા કરી છે : બ્રિજેશ મેરજા

Web Editor Panchat
Last updated: March 30, 2022 9:06 pm
Web Editor Panchat Published March 30, 2022
Share
SHARE

ગુજરાત સરકારે હંમેશા શ્રમિકો-કામદારોની ચિંતા કરી છે : :શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજા

અરક્ષિત કામદારોની રક્ષિત બાબતો વર્ષ-૨૦૧૧ના ગુજરાત રાજ્ય સામાજિક
સુરક્ષા બોર્ડની રચનામાં પ્રસ્તુત

કયા નેતાને પત્ની પડી ભારે !

શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગૃહમાં જણાવ્યુ હતુ કે અમદાવાદ શહેરના કાપડ બજારોમાં કામ કરતા અરક્ષિત-મજૂરી-કામદારોના રોજગાર કલ્યાણ અને સુરક્ષા ‘‘અમદાવાદ કાપડ બજાર અને દુકાન કામદાર બોર્ડ’’ને લઇ બનાવેલ ગુજરાત અરક્ષિત મજૂરી-કામદાર (રોજગાર અને કલ્યાણ નિયમન) અધિનિયમ ૧૯૭૯ અપ્રચલિત હોઇ રદ કરવો જરૂરી છે.

 

ચૂંટણી જીતવા માટે ભાજપે લોંચ કર્યો સસ્તો પ્લાન !

મેરજાએ  વિગતો આપતા કહ્યુ હતુ કે આ ક્ષેત્રે કામ કરતા અસંગઠિત કામદારોની પ્રસ્તુત બાબતો વર્ષ ૨૦૦૮માં ભારતની સંસદ દ્વારા અસંગઠિત કામદાર સામાજિક સુરક્ષા અધિનિયમથી રાજ્ય સરકારોને વિવિધ યોજના ઘડવાની સત્તા આપવામાં આવી છે. તે સંદર્ભે ગુજરાત સરકારે વર્ષ-૨૦૧૧માં ગુજરાત રાજ્ય સામાજિક સુરક્ષા બોર્ડની રચના કરી છે. જે ગુજરાત અરક્ષિત મજૂરી કામદારના અધિનિયમ ૧૯૭૯ના હેતુને પરિપૂર્ણ કરે છે.

 

ગુજરાતમાં ચૂંટણી આવે છે !

મેરજાએ ગુજરાત અરક્ષિત મજૂરી-કામદાર અધિનિયમ ૧૯૭૯ રદ કરવા અંગે ગૃહમાં કહ્યું કે આ કાયદો માત્ર ૧૩ વ્યવસાય પૂરતો મર્યાદિત હતો જ્યારે અસંગઠિત કામદાર સામાજિક સુરક્ષા અધિનિયમ-૨૦૦૮માં તમામ વ્યવસાય સાંકળી લીધા છે. ૧૯૭૯નો અધિનિયમ રદ થવાથી શ્રમિકોની ચિંતા, સુરક્ષા, સહાય, તેમનું જતન કરવામાં કોઈ પણ ઉણપ આવવાની નથી. આ કાયદો રદ કરતાં પહેલાં સરકારે કામદાર સંગઠનોને સાંભળીને તેમની સંપૂર્ણ સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
તેઓએ કહ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અમારી સરકારે રાજ્યના શ્રમિકો -કામદારોની હંમેશા ચિંતા કરી રહી છે. કેન્દ્ર સરકારના ઈ-શ્રમિક પોર્ટલ હેઠળ કામદારો-શ્રમિકોની નોંધણી થાય તેવા ઉદેશ્યથી અમારી સરકારે ગુજરાતના ૧૪,૦૦૦ ગામોના સરપંચોને પ્રોત્સાહિત કર્યા છે. જેના પરિણામ સ્વરૂપ ભારતભરમાં ઈ-શ્રમિક પોર્ટલમાં શ્રમિક નોંધણીમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. ગુજરાતે લોન્ચ કરેલ ઈ-શ્રમ પોર્ટલમાં કુલ ૩૭૯ વ્યવસાયની ઓળખ કરવામાં આવી છે. આ પોર્ટલમાં મહત્તમ કામદારોની નોંધણી થાય તેના માટે ગુજરાત સરકાર દ્વારા એક અભિયાન ઝુંબેશ ચલાવવામાં આવે છે.
આ સુધારા વિધેયકને આજે વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

 

 

You Might Also Like

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રામોલ માં દબાણો દૂર કરાયા

વડતાલધામમાં અક્ષરભૂવનના પાયાની પ્રથમ શીલા , આચાર્ય મહારાજ અને વડિલ સંતોના હસ્તે પ્રસ્થાપિત કરાઈ

પાવાગઢ ના શિલ્પી સુરેન્દ્ર કાકા

જી-20માં કેવા પ્રકારની થઇ શકે છે ચર્ચાઓ ?

હાર્દીકને કોણે કહ્યુ ચિરકુટ, ભગોડા પટેલ-શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારને નોકરી અપાવ !

TAGGED:brijesh merjagujaratgujarat vidhansabhasharmiko
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?