By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: આણંદના ઐશ્વર્ય ધામ સ્વામીનારાયણ સંકુલ ખાતે 111 બટુકો એ જનોઈ ધારણ કરી.
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > આણંદ > આણંદના ઐશ્વર્ય ધામ સ્વામીનારાયણ સંકુલ ખાતે 111 બટુકો એ જનોઈ ધારણ કરી.
આણંદગુજરાતધર્મ દર્શન

આણંદના ઐશ્વર્ય ધામ સ્વામીનારાયણ સંકુલ ખાતે 111 બટુકો એ જનોઈ ધારણ કરી.

Web Editor Panchat
Last updated: February 5, 2023 4:23 pm
Web Editor Panchat Published February 5, 2023
Share
SHARE

 

4 ફેબ્રુઆરીના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા સહલગ્ન સંસ્થા શ્રી આણંદ બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞ પવિત્ર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કાર્યક્રમમાં 111 બટુકોને દ્વિજ સંસ્કારથી પવિત્ર કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત કાર્યક્રમ માં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા અધ્યક્ષ શ્રી ભરતભાઈ રાવલ મહામંત્રી શ્રી અમિત દવે મુખ્ય સંગઠક શ્રી અશ્વિન ત્રિવેદી ઉપાધ્યક્ષ રાકેશ પાઠક તેમજ મીડિયા કન્વીનર દિનેશ રાવલ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરોક્ત કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંતો દ્વારા પધારેલ મહેમાનો તેમજ દાતાશ્રીઓનું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજના ચિત્રપટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્લ્ડ બુક ઓર્ગેનાઈઝેશન સંસ્થા દ્વારા ઉપરોક્ત કાર્યક્રમને વર્લ્ડ બુકમાં સ્થાન આપવામાં આવ્યું હતું સંસ્થા ના મહાનુભાવો દ્વારા ઉપરોક્ત કાર્યક્રમના દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા વતી આણંદ અધ્યક્ષ હરેન્દ્ર ભાઈ પંડ્યા મહામંત્રી ધનંજયભાઈ, ઉપાધ્યક્ષ અતુલભાઇ, તેમજ મિહિરભાઈ ત્રિવેદી ખજાનચી, બ્રિજેશભાઈ પ્રચાર પ્રસાર મંત્રી તેમજ સમગ્ર ટીમ ને અભિનંદન પાઠવવામાં આવેલ છે.

 

મહિલા ટીમના અધ્યક્ષ અમીબેન તેમની ટીમ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
અમીબેન દાણક. પ્રમુખ આણંદ ઉમાં બેન પંડ્યા. ઉપ પ્રમુખ ,આણંદ “પીપળાવ ”
દિક્ષિતા બેન દવે. શહેર પ્રમુખ
આણંદ ,જ્યોતિ બેન શુક્લ -આણંદ ,દક્ષા બેન ખંભોળજા – આણંદ , સોનલ બેન જોષી – ખમ્ભાત ,બેલા બેન શુક્લ -પેટલાદ મેંહા. આર. ભટ્ટ -પેટલાદ ,સ્મિતા બેન ઉપાધ્યાય -પેટલાદ,અમિષા બેન ત્રિવેદી -પેટલાદ ઉપસ્થિત રહ્યા હતા

ઉપરોક્ત કાર્યક્રમમાં વીતેશભાઈ ત્રિવેદી તેમજ પેટલાદ સોજીત્રા તારાપુર બોરસદ માતર જેવા તાલુકાઓમાંથી સ્વ સંસ્થાના પ્રતિનિધિઓ ટીમ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોક્ત કાર્યક્રમમાં 4000 થી વધુ ભૂદેવ બટુકોનેઆશીર્વાદ આપવા તેમજ કાર્યક્રમની સફળ બનાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના ટ્રસ્ટી ડૉ યજ્ઞેશ દવે દ્વારા કાર્યક્રમની સફળતાને બિરદાવવામાં આવી હતી અને ઉપસ્થિત નહીં રહી સકવાને કારણે દીલગીરી વ્યક્ત કરી હતી.

You Might Also Like

સૌથી મહત્ત્વનું કાર્ય મનુષ્ય નિર્માણનું છે” :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આપ અને મોંઘવારીનો ઓછાયો ભાજપની કારોબારીમાં કેમ દેખાયો !

માતરમાં ભાજપ કોને આપશે મમતા રુપી ટીકીટ

૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યભર માં “હર ઘર તિરંગા” અભિયાનનું આયોજન કરાયું આયોજન

શ્વાનની હત્યા બદલ ક્યાં કરાઇ પોલીસ ફરિયાદ !

Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?