By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રાજ્યના કુલ 478 ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ(SRS) અંતર્ગત મૃત્યુનાં કારણો અને લક્ષણોની માહિતી એકત્ર કરાશે આર્દ્રા અગ્રવાલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > રાજ્યના કુલ 478 ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ(SRS) અંતર્ગત મૃત્યુનાં કારણો અને લક્ષણોની માહિતી એકત્ર કરાશે આર્દ્રા અગ્રવાલ
ગાંધીનગરગુજરાતશિક્ષણ

રાજ્યના કુલ 478 ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ(SRS) અંતર્ગત મૃત્યુનાં કારણો અને લક્ષણોની માહિતી એકત્ર કરાશે આર્દ્રા અગ્રવાલ

Web Editor Panchat
Last updated: December 21, 2022 3:11 pm
Web Editor Panchat Published December 21, 2022
Share
SHARE

ગાંધીનગર સ્થિત વસ્તી ગણતરી નિયામકશ્રીની કચેરી દ્વારા
બે દિવસીય મૌખિક શબ પરીક્ષણ તાલીમનો પ્રારંભ

રાજ્યના કુલ 478 ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ(SRS) અંતર્ગત મૃત્યુનાં કારણો અને લક્ષણોની માહિતી એકત્ર કરાશે

ગાંધીનગર સ્થિત વસ્તી ગણતરી નિયામકશ્રીની કચેરી દ્વારા વ્યક્તિના મૃત્યુ સમયનાં લક્ષણો અને કારણોની જાણકારી
મેળવવા માટે નમૂના નોંધણી પદ્ધતિ(SRS) અંગેની બે દિવસીય તાલીમનું આયોજન અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની
કચેરી, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ આજે વસતી ગણતરી નિયામક આર્દ્રા અગ્રવાલ દ્વારા
કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત તાલીમાર્થીઓ સમક્ષ તાલીમનો હેતુ સ્પષ્ટ કરી, આ પદ્ધતિની ભવિષ્યમાં ઉપયોગીતા અંગે
માહિતી આપતા વસ્તી ગણતરી નિયામકએ જણાવ્યું કે આ વિશ્લેષણ દ્વારા દેશના વિવિધ વિસ્તારોમાં થતાં મૃત્યુનાં
કારણોની જાણકારી મેળવવામાં આવશે. જેના આધારે ભવિષ્યમાં આ માહિતી થકી મૃત્યુના કારણો અને વિવિધ રોગની જાણકારી
તથા મૃત્યુનાં લક્ષણો વિશે માહિતી મેળવી શકાશે. પરિણામે વર્તમાન સમયમાં કરવામાં આવી રહેલી આ કામગીરીને તેમાં
જોડાયેલા કર્મયોગીઓ માટે જવાબદારી ગણાવી હતી. જેનો ફાયદો ભવિષ્યની પેઢીને થશે.
વસ્તી નિયામકની કચેરીના કાર્યક્ષેત્રમાં ગુજરાત રાજ્ય ઉપરાંત દાદરા અને નગર હવેલી, દમણ અને દીવનો પણ
સમાવેશ થાય છે. આજે તાલીમના પ્રથમ દિવસે એઇમ્સના તજ્જ્ઞો દ્વારા કુલ 90 જેટલા ક્ષેત્રીય સુપરવાઇઝરોને તાલીમ
આપવામાં આવી હતી. આ તમામ તાલીમાર્થીઓ દ્વારા આવતીકાલે તા.22ના રોજ ફિલ્ડની કામગીરી કરી, પસંદ કરાયેલાં કુલ
478 જેટલા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સેમ્પલ સરવેની કામગીરી કરી, મૌખિક શબ પરીક્ષણ દ્વારા આંતરરાષ્ટ્રીય માપદંડો
મુજબ નિર્ધારિત સ્વરૂપમાં માહિતી અને નમૂના એકત્રિત કરવામાં આવે છે.
ત્યાર બાદ નવી દિલ્હી સ્થિત એઇમ્સના તજ્જ્ઞો દ્વારા મૌખિક શબ પરીક્ષણ દ્વારા એકત્રિત કરવામાં આવેલ
માહિતીનું વિશ્લેષણ કરી, આવશ્યકતા અનુસાર નવા સંશોધનો કરવામાં આવશે. ક્ષેત્રીય સ્તરે કામગીરી કરનારા સુપરવાઇઝરો
દ્વારા મૃત્યુનાં ચોક્કસ કારણો અને લક્ષણોની માહિતી એકત્ર કરવાની કુશળતામાં સુધારો કરવાનો આ તાલીમનો મુખ્ય હેતુ છે.
આ તકે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામક ડૉ. રાકેશ આર. પંડ્યા, બી.જે. મેડિકલ કૉલેજ, અમદાવાદ અને
પી.ડી.યુ. મેડિકલ કૉલેજ, રાજકોટ ડૉ. રાજકુમાર મહાજન અને ડૉ. નિલેશ ફિચડીયા દ્વારા એઇમ્સ વતી તાલીમ આપવામાં
આવી હતી. જ્યારે વસ્તી ગણતરી નિયામકની કચેરીના સંયુક્ત નિયામક રાજેશ એન. માલવિયા, ડૉ. ભાવેશ મહેતા, નાયબ
નિયામક સંચિતા સરકાર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

બીજેપીના કાર્યકરો એ ક્યાં ધારાસભ્ય સામે પક્ષપાત કરવાનો કર્યો આક્ષેપ

એક વિઝન, એક મિશન’ અને ટેકનોલોજી થકી દેશ અને દુનિયા પર રાજ કરવા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા મંત્રી પ્રદિપ પરમારનો અનુરોધ

PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન” માત્ર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જ નહિ પરંતુ નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગ પણ સુનિશ્વિત કરશે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કોને કહ્યુ પાટીદાર યુવાનો મુર્દાબાદ કરે છે તેમને સમજાવો

ભાજપની પ્રદેશ કારોબારી મળશે-તારીખો થઇ નક્કી

TAGGED:adra agrawalbhupendra patelcensuscmo gujaratgandhinagarદમણ અને દીવદાદરા અને નગર હવેલીવસ્તી ગણતરી
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?