કોંગ્રેસ ભાજપનું ગઠબંધન ખુલ્લું પડ્યું અરવિંદ કેજરીવાલ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 87 વિધાનસભાની બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે..ત્યારે ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓ પરસોત્તમ રૂપાલા ,ગોરધન ઝડફિયા અને દિલીપ સંઘાણી સહીત સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરી છે.ત્યારે દિલ્હીના અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમે પહેલીથી જ કહેતા હતા કે ભાજપ કોંગ્રેસ બન્ને એકજ છે..અત્યાર સુધી તેઓનું છૂપું ગઠબંધન હતું જે ચૂંટણી નજીક આવતા હવે ખુલ્લું પડી ગયું છે..