Connect with us

crime

પોલીસ કંટ્રોલ રુમમાં ફોન આવ્યો હુ પીઆઇના ત્રાસથી આત્મહત્યા કરી લઇશ !

Published

on

પ્રતિકાત્મક ફોટો

પોલીસ કંટ્રોલ રુમમાં ફોન આવ્યો હુ પીઆઇના ત્રાસથી આત્મહત્યા કરી લઇશ !

સોમવાર સાંજ નો સમય,, અચાનક પોલીસ કંટ્રોલ રુમમાં ઘંટડી વાગી,,
સામેથી આવાજ આવ્યો,, દરિયાપુરના પીઆઇ મને નોકરીમાં હેરના કરે છે,
મને ધમકી આપે છે,, કે નોકરીમાંથી કાઢી દઇશ,, જેથી હુ માનસિક હેરાન છુ અને આત્મ હત્યા કરવા જવુ છુ,, આના માટે પીઆઇ જવાબદાર છે,, પોલીસ મોકલો
આવો મેસેજ મળતા જ પોલીસ કંટ્રોલ રુમે તાત્કાલિક દરિયાપુર પોલીસને જાણ કરીને,,
તો સ્ટેશનનો સ્ટાફ દોડતો થઇ ગયો

કોન્સ્ટેબલે નશામાં કોલ કર્યો હોવાનુ ખુલ્યુ

તપાસ કરતા ખબર પડી કે કંટ્રોલ રુમમાં મેસેજ કરનાર વનરાજ સિહ નામનો કોન્સ્ટેબલ છે,,
પોલીસ કર્મચારીઓને વનરાજ સિહને શોધવા માટે કવાયત શરુ કરાઇ,
તો કોન્સ્ટેબલ પોતાના ઘરે મળી આવ્યા, અને ખબર પડી તે તેઓએ દારુના નશામાં આ કર્યુ હતુ,
પહેલા તેમનુ કાઉન્સેલિંગ કરાયુ બાદમાં તેમની સામે ગુનો નોધાયો

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

crime

પોલીસ ઇન્સ્પેકટર ની કરાઈ બદલીઓ

Published

on

પોલીસ ઇન્સ્પેકટર ની કરાઈ બદલીઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓ ની બદલીઓ નો દોર શરૂ કર્યો છે..ગૃહ વિભાગ દ્વારા 113 પોલીસ ઇન્સ્પેકટર ની બદલીઓ કરી દેવામાં આવી છે જેને લઇ ને કેટલીક જગ્યાએ પોલીસ અધિકારીઓ માં ગમગીની જોવા મળી રહી છે

 

 

Continue Reading

crime

આઈ પી એસ પૈસા બહુ ખાય છે એજ પગાર વધારવા દેતા નથી ? મૃતક ની ચેટ વાયરલ થઇ ?

Published

on

આઈ પી એસ પૈસા બહુ ખાય છે એજ પગાર વધારવા દેતા નથી મૃતક ની ચેટ વાયરલ થઇ ?

 

મુખ્યપ્રધાન ના મત વિસ્તાર માં રહેતા પોલીસ કોન્સ્ટેબલે કેમ પરિવાર સાથે આત્મહત્યા કરી ?

અમદાવાદ શહેરમાં આપઘાતના કેસોમાં થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ માં ગોતામાં રહેતા એક પોલીસ કોન્સ્ટેબલે તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કરી ને જીવન ટૂંકાવી દીધું છે.ગોતા વિસ્તારમાં દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે. તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં.

જોકે પોલીસ કોન્સ્ટેબલ ના આપઘાત કરવા પાછળ કોઈ કારણ છે હાલમાં જાણી શકાયું નથી. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યારે તો આપઘાત કરનાર પોલીસકર્મી અને તેના પરિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. કુલદીપસિંહનાં બહેન તેમની નજીકમાં જ રહે છે. આપઘાત પાછળનાં કારણો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે..

Advertisement

 

 

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યાની આ ઘટના એ સમગ્ર બેડા ને હચમચાવી દીધો છે. કુલદીપસિંહ અને તેમના પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે.
કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે મૃતક કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમનાં પત્ની સિહોરની બાજુમાં આવેલા વડિયાનાં રહેવાસી હતાં. તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તે એક તપાસ નો વિષય છે. તેમના પડોશમાં જ તેમનાં બહેન રહે છે, કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જોકે તેમના ભાઈ સહીત પરિવારે કેમ આત્મહત્યા કરી કેમ તે અંગે તેમને અંદાજ પણ ન હતો.

Continue Reading

crime

ક્યાં કારણોસર 116 પી એસ આઈ ની કરાઈ બદલી

Published

on

ક્યાં કારણોસર 116 પી એસ આઈ ની કરાઈ બદલી

ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022 માં યોજાનાર ચૂંટણી ને ધ્યાને રાખી ને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 116 પી એસ આઈ ની બદલી કરી દીધી છે આ તમામ પી એસ આઈ ની આંતરિક બદલી વહીવટી કારણોસર કરાઈ છે.જોકે કેટલાક પી એસ આઈ પોતાના મનગમતા પોસ્ટિંગ ને લઇ ગોડ ફાધર ને શરણે પહોંચ્યા છે જોકે તેમનું ચાલશે કે કેમ તે સમય બતાવશે.

 

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.