By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: હોળીના દિવસે આ ડિરેક્ટરના ઘરે છવાયો માતમ, પાંચમા માળેથી પડી જવાથી પુત્રનું મૃત્યું
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > એન્ટરટેનમેન્ટ > હોળીના દિવસે આ ડિરેક્ટરના ઘરે છવાયો માતમ, પાંચમા માળેથી પડી જવાથી પુત્રનું મૃત્યું
એન્ટરટેનમેન્ટ

હોળીના દિવસે આ ડિરેક્ટરના ઘરે છવાયો માતમ, પાંચમા માળેથી પડી જવાથી પુત્રનું મૃત્યું

Web Editor Panchat
Last updated: March 21, 2022 12:43 pm
Web Editor Panchat Published March 21, 2022
Share
SHARE

સંજય દત્તની ફિલ્મ તોરબાજના ડિરેક્ટર ગિરીશ મલિકના ઘરે હોળીના દિવસે માતમ ફેલાયો હતો. તેમના 17 વર્ષના પુત્રનું મુંબઈના અંધેરીમાં તેમના ઘરના પાંચમા માળેથી પડી જવાના કારણે મૃત્યું થયું હતું. હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ કોઈ અકસ્માત છે કે બાળક પોતે જ બિલ્ડીંગ પરથી કૂદી પડ્યું હતું.

 

 

બાળકને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. રિપોર્ટ અનુસાર, આ બિલ્ડિંગ અંધેરી વેસ્ટમાં છે અને બાળક તેની A-વિંગમાં રહેતો હતો.

રિપોર્ટ પ્રમાણે, તે બપોરે હોળી રમવા ગયો હતો અને પછી પાછો આવ્યો ત્યારબાદ આ ઘટના બની હતી. અહેવાલો પ્રમાણે, આ દુર્ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી. ત્યારબાદ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યું થયું હતું. ગિરીશ મલિકના પાર્ટનર પુનીત સિંહે આ મામલે તાજેતરમાં માહિતી આપી છે.

 

ગિરીશ મલિક બોલિવૂડના જાણીતા નિર્દેશક છે. તેમણે સંજય દત્તની ફિલ્મ તોરબાજનું દિગ્દર્શન કર્યું હતું. સંજય દત્તને આ સમાચારની જાણ થતાં જ તેઓ ચોંકી ઉઠ્યા હતા. ગિરીશે બોલિવૂડને ‘તોરબાજ’ અને ‘જલ’ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.

You Might Also Like

.રાજયના વિકાસને નવો રાહ ચીંઘનારા પ્રતિભાશાળી ઇનોવેટર્સના  સહયોગી બનવું એ અમારી સરકારનો ઘ્યેય :ભૂપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી

પઠાણ ફિલ્મનો રાષ્ટ્રીય શેક્ષિક મહાસંઘે કર્યો વિરોધ

કોણ છે માલવિકા મોહનન ?

અમેરિકાના કેન્સાસમાં ગુજરાતીઓએ ઉજવી નવરાત્રી

મલાઈકા અરોરાએ 1.35 લાખનો શર્ટ પહેર્યો

TAGGED:BollywoodEntertainmentmovie
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિસાવદર પેટા ચૂંટણીમાં AAPનો મોટો ખુલાસો: BJP ઉમેદવાર કિરીટ પટેલ ફ્રોડ
આમ આદમી પાર્ટી ગુજરાત જુનાગઢ રાજકારણ
“પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” જેવા મહત્વાકાંક્ષી વિષય આધારિત વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું
Uncategorized
‘વન કવચ’ પહેલ દ્વારા પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર બન્યું ગુજરાત, જાપાનીઝ પદ્ધતિથી 400 હેક્ટરમાં તૈયાર થશે ગાઢ જંગલ
અમદાવાદ ગુજરાત
મુ્ખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગુડ ગર્વનન્સ માટે રાજ્ય સરકારની માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ ના અમલમાં આમૂલ પરિવર્તન લાવતી ક્રાંતિકારી સૂચનાઓ
Uncategorized
પીએમ મોદી વૃક્ષારોપણ
વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન, 2025 ગુરૂવારે “એક પેડ માં કે નામ 2.0” અંતર્ગત ગાંધીનગરમાં નવા સચિવાલય પ્રાંગણમાં મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલ માતૃવન – વન કવચમાં વૃક્ષારોપણ કરશે
Uncategorized
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?