બે વર્ષમાં ૯૯ અંગદાન : ૨૯૨ વ્યક્તિઓને નવજીવન ડૉ. રાકેશ જોષી સુપ્રીટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ
મેડિસીટી કેમ્પસની યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં બે મહિનામાં ૫ હ્રદયનું સફળ પ્રત્યારોપણ . અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ અવિરત પણે આગળ વધી રહ્યો છે. ડિસેમ્બર-૨૦૨૦ માં શરૂ થયેલ અંગદાન આજે ૯૯ એ પહોંચ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોએ અંગદાન કરીને ૮ જરૂરિયાતમંદોના અંધકામય જીવનમાં અજવાસ પાથર્યો છે. સિવિલ હોસ્પિટલમાં … Continue reading બે વર્ષમાં ૯૯ અંગદાન : ૨૯૨ વ્યક્તિઓને નવજીવન ડૉ. રાકેશ જોષી સુપ્રીટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed