Uncategorized
24 આઈ પી એસ અધિકારીઓ ની કરાઈ બદલી
24 આઈ પી એસ અધિકારીઓ ની કરાઈ બદલી
રાજય સરકાર ના ગૃહ વિભાગે આઈ પી એસ અધિકારીઓ ની બઢતી અને બદલી કરી છે..24 આઈ પી એસ ની બદલી કરાઈ છે સુરત ના પૂર્વ પોલીસ કમિશનર ને સી આઈ ડી ક્રાઇમ ,રેલવે ના અધિક મહાનિર્દેશક તરીકે જવાબદારી આપી છે.જયારે નિલિપ્ત રાય પાસે નો વધારા ના ચાર્જ ની જવાબદારી વીરેન્દ્ર યાદવ ને સોંપાઈ છે.