Uncategorized

24 આઈ પી એસ અધિકારીઓ ની કરાઈ બદલી

Published

on

24 આઈ પી એસ અધિકારીઓ ની કરાઈ બદલી

રાજય સરકાર ના ગૃહ વિભાગે આઈ પી એસ અધિકારીઓ ની બઢતી અને બદલી કરી છે..24 આઈ પી એસ ની બદલી કરાઈ છે સુરત ના પૂર્વ પોલીસ કમિશનર ને સી આઈ ડી ક્રાઇમ ,રેલવે ના અધિક મહાનિર્દેશક તરીકે જવાબદારી આપી છે.જયારે નિલિપ્ત રાય પાસે નો વધારા ના ચાર્જ ની જવાબદારી વીરેન્દ્ર યાદવ ને સોંપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version